આવો સત્સંગ માઁ: ગુરુ ગ્રહ અશુભ હોય તો આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા | Guru Grah Mantra | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

ગુરુ ગ્રહ અશુભ હોય તો આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા | Guru Grah Mantra | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

ગુરુ ગ્રહ અશુભ હોય તો આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા | Guru Grah Mantra | #આવોસત્સંગમાઁ  #aavosatsangmaa

Guru-Grah-Mantra-Gujarati-Lyrics
Guru-Grah-Mantra-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ હોય તો આજે ગુરૂપૂર્ણિમા ના દિવસે શુભ અસર માટે કરીલો ના 5 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા. 

માતા લક્ષ્મી નો આ પાઠ કરવાથી ધન ભંડાર ભરાઈ જશે 


ગુરુ ગ્રહ નો પૌરાણિક મંત્ર :


દેવાનાં ચ ઋષિણાં ચ ગુરું કાંચનસન્નિભમ્ |

 બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ્ ||૧||

 દેશમંત્રી વિશાલાક્ષઃ સદા લોકહિતે રતઃ |

અનેક શિષ્ય સંયુક્ત; પીડાં હરતુ મેં ગુરુ: ||૨||

 

શ્રી હનુમાનજી ની આ સ્તુતિ કરવાથી સવૅ પાપ રોગ દોષ નાશ પામે છે 


વૈદિક ગુરુ મંત્રઃ


ૐ બૃહસ્પતે અતિયદર્યો અહૉદઘુમધ્ધિ ભાતિ ક્રતુમજ્જનેષુ । યદ્દીદયચ્છવસ ઋતપ્રજાતતદસ્મા સુવ્રવિણું ધેહિ ચિત્રમ્ ||

 


ગુરુનો બીજ મંત્ર :

ૐ બૂં બૃહસ્પતયે નમઃ ।


ગુરુનો તંત્રોક્ત મંત્ર:

ૐ ગ્રાં ગ્રી ગ્રૌ સઃ ગુરવે નમઃ II

 

ગુરુ ગાયત્રી મંત્રઃ

ૐ અંગિરસાય વિદ્મહે દિવ્યદેહાય ધીમહિ તન્નો જીવઃ પ્રચોદયાત્ II


જે જાતક ઉપર નડતા ગુરુની અસર હોય તે માણસે પ્રાતઃ કાળમાં નાહી-ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ઉપરના મંત્રોના ૧૯૦૦૦ (ઓગણીસ હજાર) જપ કરવા કે વિદ્વાન બ્રાહ્મણ પાસે જપ કરાવવા. ૧૩ માસ સુધી જાતે જપ કરવાથી નડતા ગુરુની ખરાબ અસર થતી નથી. કળિકાળમાં ચારગણા એટલે છોતેર હજાર મંત્રના જપ કરવા કે કરાવવા તથા બ્રહ્મભોજન કરાવીને યથાશક્તિ દાન કરવું. એક વખત ભોજન કરીને ૨૧, ૩૧ કે ૪૨ ગુરુવાર કરવા બનતાં સુધી પીળી વસ્તુનું ભોજન કે ચણાની વસ્તુ બનાવીને જમવી,

 

 શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે 


ગુરુનું દાન : સાકર, હળદર, પોખરાજ, સુવર્ણ, ચાંદી / ચણાની દાળ, પીળું અનાજ, પીળું વસ્ત્ર, પીળું પુષ્પ, ખાંડ, મધ, છત્ર, મીઠું, અશ્વ વગેરેનું યથાશક્તિ દાન કરવાથી તથા બ્રહ્મભોજન કરાવીને જપ વગેરે કરાવવાથી નડતા ગુરુની શાંતિ થાય.

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ 

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 1 થી 5 છંદ નો અથૅ ‌નો આવો થાય છે 


શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ  

 

જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા મંત્ર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તમે ગુજરાતીમાં ભક્તિ ક્યાં જોવા માગો તે જણાવો.

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ #aavosatsangmaa

શ્રાવણ માસમાં શ્રી ગાય માતા 108 નામ જાપથી 33 કરોડ દેવી દેવતા ના આશીર્વાદ મળે છે | Gau Mata 108 names lyrics in gujarati | #આવોસત્સંગમાઁ  #aa...